મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ: ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ લંબાઈ
રાજ્યના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ હવે વધારી દેવામાં આવી છે. gyan sadhana scholarship 2026 હવે જે વિદ્યાર્થીઓ કોઈ કારણસર સમયસર ફોર્મ ભરી શક્યા નહોતા, તેઓને ફરી તક મળી છે. નવી જાહેર થયેલી તારીખ મુજબ, વિદ્યાર્થીઓ 28 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ … Read more